વડતાલ મુકામે વંદુને ૨૦૦ વર્ષ પૂર્ણ થતાં શ્રીહરિસ્વરૂપદાસજી સ્વામીના અધ્યક્ષસ્થાને વંદુપાઠના સમૂહગાન
Shree Hari all updates Shree Hari all updates
17.8K subscribers
167 views
0

 Published On Mar 9, 2024

વડતાલ ધામ મુકામે વડતાલ ધામ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે વંદુ ના પાઠ ને ૨૦૦ વર્ષ પૂર્ણ થતાં પ. પુ.સદ.પુરાણી.શ્રી.હરિસ્વરૂપદાસજી ના અધ્યક્ષ સ્થાને વડતાલ મંદિર માં તથા સભા મંડપ માં વંદુ પાઠ ના સમૂહ ગાન પ્રસંગે ઉપસ્થિત પ.પૂ.આચાર્ય મહારાજશ્રી .તથા પૂ.વડીલ સંતો તથા હરિભક્તો

#Vadtal #Dham

show more

Share/Embed